Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારોએ ભરૂચ કલેકટરને કરી રજુઆત..!!!

Share

કોરોના મહામારીનાં કારણે સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિ કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક ક્ષેત્રમાં છૂટછાટ આપી હતી અને રોજિંદા કાર્ય તરફ લોકોને વાળ્યા હતા પરંતુ કોરોના મહામારીને લઇ સૌથી વધુ ઇફેક્ટ લગ્ન સમારંભો ઉપર પડી હતી જેના કારણે લગ્ન સમારંભનાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીઓ પડી હતી. ભરૂચમાં લગ્ન સહિતનાં કાર્યક્રમો માટે સાઉન્ડ સહિત ગીત સંગીતનાં કાર્યક્રમને છૂટછાટ આપે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.

Advertisement :

Advertisement

Share

Related posts

ભરૂચ-સમારકામ અર્થે તારીખ ૩૦-૦૪-૧૯ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

જિલ્લા કલેક્ટરે ભારે વરસાદના અનુસંધાનમાં ખેડા જિલ્લા વાસીઓને સુરક્ષિત રહેવા અપીલ કરી

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક સવાર યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!