Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના જેવી મહામારીમાં પ્રથમ લોકડાઉન અને બાદમાં અનલોક થયેલા ભરૂચ જિલ્લામાં જાણે કે રોજ હવે અનેક કેસો સામે આવવા લાગ્યા છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬ જેટલા કેસો નોંધાયા છે,જે સામે ૬૦ જેટલા લોકો સાજા પણ થઇને નીકળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કારણે ૬ જેટલા લોકોનાં મોત પણ નિપજ્યા છે. તો બીજી તરફ જંબુસર તાલુકામાંથી રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ મળી રહ્યા છે જેના કારણે તંત્ર પણ દોડતું થયું છે.
ભરૂચ કોરોના પોઝીટિવ આંકડો-૧૪૬
મૃત્યુ-૬
સાજા થયા-૬૦

Advertisement

Share

Related posts

ભરૂચની એક્સિસ બેન્કના ATMમાંથી ત્રાહિત વ્યક્તિએ નાણાં ઉપાડી લીધા હોવાની બની ઘટના.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો

ProudOfGujarat

કરજણના નવી નગરી પાસે આવેલ ઝાડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!