Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના જેવી મહામારીમાં પ્રથમ લોકડાઉન અને બાદમાં અનલોક થયેલા ભરૂચ જિલ્લામાં જાણે કે રોજ હવે અનેક કેસો સામે આવવા લાગ્યા છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬ જેટલા કેસો નોંધાયા છે,જે સામે ૬૦ જેટલા લોકો સાજા પણ થઇને નીકળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કારણે ૬ જેટલા લોકોનાં મોત પણ નિપજ્યા છે. તો બીજી તરફ જંબુસર તાલુકામાંથી રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ મળી રહ્યા છે જેના કારણે તંત્ર પણ દોડતું થયું છે.
ભરૂચ કોરોના પોઝીટિવ આંકડો-૧૪૬
મૃત્યુ-૬
સાજા થયા-૬૦

Advertisement

Share

Related posts

માંગરોલ ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે તેજસ્વી મન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં સીતપોણ ગામેથી સાત જુગારિયાઓને રૂ. 82,950 નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ગેરેજ પાસેથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!