Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

Share

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ન હંકારતા હોવાથી બ્રિજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આજે સવારે પણ ભરૂચ,અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ ખાતે વાહનોનો વધુ ધસારો થઇ જતાં ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા તો પોલીસનાં કર્મીઓએ તાત્કાલિક બ્રિજમાંથી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : ખાણ ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અરજદારોને રાહત યોજનાનો લાભ લેવાની તક.

ProudOfGujarat

ભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ જી ઈ બી ના ડી પી  માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………

ProudOfGujarat

વડોદરા : ડેસર તાલુકાના દીપાપુરા ગામમાં સાદી રેતીના બિન અધિકૃત વેપાર પર ખનિજ ટીમ ત્રાટકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!