Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલ ભારતીય જવાનોને ભરૂચનાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Share

ભારત ચીન બોર્ડર પર તનાવ વચ્ચે ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમગીની જોવા મળી રહી છે. ભરૂચનાં મુસ્લિમ સમાજનાં યુવાનો દ્વારા પણ આ અંગેનો એક કાર્યક્રમ જંબુસર ચોકડી ખાતે યોજાયો. જેમાં વીર જવાનોને મોન પાળી તેમજ દુઆ ગુજારી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ચીનનાં પ્રધાનમંત્રીનાં પોસ્ટર સળગાવી વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો.મુસ્લિમ સમાજના આગેવાનોએ ચીનનાં પ્રોડક્ટનાં બહિષ્કાર સાથે ચીનને પાઠ ભણાવવા દેશવાસીઓને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ફાટાતળાવ ખાતે ગડરીયા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડીયાદ ડેરી રોડ પર વીજકાપથી પરેશાન રહીશોએ MGVCL ને આવેદન પાઠવ્યુ.

ProudOfGujarat

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!