Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વધુ 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા.

Share

સમગ્ર દેશમાં કોરોના (કોવિડ-19) હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં તાજેતરમાં કોરોના પોઝિટીવનાં બે કેસો સામે આવ્યાં છે. જેમાં નેત્રંગ ખાતે એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે તથા બીજો કેસ ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ પ્રસાદ સોસાયટીમાંથી કોરોના પોઝિટીવ કેસ નોંધાયો. આ કોરોના પોઝિટીવ કેસો સામે આવતા તંત્ર દ્વારા આ વિસ્તારને કોરન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વિસ્તારોને કોરન્ટાઇન એરિયા જાહેર કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Advertisement

Share

Related posts

ભાવનગર: રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ.

ProudOfGujarat

ભરૂચનાં તબીબ ડૉ.અસ્લમ જહાંએ તેઓની પૂર્વ ટ્રેનિંગ નર્સનાં પતિ વિરુદ્ધ ખંડણી માંગવા અંગે નોંધાવી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર : મંગલમૂર્તિ સોસાયટી ખાતે મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે ઘરેલુ રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!