Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ઘટનામાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત દર્દીઓની મનસુખભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી.

Share

ભરૂચનાં લોકપ્રિય સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબે દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ધડાકામાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોની ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલ જેવી કે ઓર્ચિડ, બરોડા હાર્ટમાં દર્દીઓની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછી હતી. દર્દીઓનાં સગાઓની સાથે વાતચીત કરી ડોકટરો સાથે પણ ચર્ચા કરી દર્દીઓને સારી સારવાર માટે ડોકટરોને ભલામણ કરેલ હતી. સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબ સાથે નગરપાલિકા સભ્ય શ્રી રાજશેખર ભાઈ તથા શ્રી મહેશભાઈ મિસ્ત્રી અને શ્રી મહેન્દ્રભાઈ કંસારા પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

SRICT સેન્ટર ઓફ એક્સેલન્સ શાળાના વિદ્યાર્થીઓ માટે અગ્નિ અને જીવન સુરક્ષા પર મૂળભૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : માનવ સહજ કરુણા અને પ્રેમ સાથે નીરવ ઠક્કર પીરસે છે જલારોટલો…

ProudOfGujarat

વડોદરા : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો 42 મો પૂરક પદ વિધાન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!