Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

Share

વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં તંત્રની નજર ચુકવીને રેતી માફિયાઓ રેતી માફિયાઓ ખનન રેતી ખનન આચરી રહયા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. ભરૂચનાં શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં રેતી માફિયાઓ લોકડાઉનનો લાભ લઈ રેતી ખનન આચરી રહયા છે. શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં સરકારી બ્લોકની હરાજી થઈ ગઇ છે અને હાલમાં આ હરાજી થયેલ બ્લોકમાંથી મોટા પાયે રેતી ચોરાય રહી હોવાની આશંકા સેવાઇ રહી છે. જેના લીધે હરાજીમાં બ્લોક મેળવનારા લીઝ ધારકોને મોટું નુકસાન થઈ રહયું હોય તેમ લાગે છે અને હર હંમેશની જેમ “ધોડા છૂટયા બાદ તબેલાને તાળાં” ની જૂની થીયરીને અનુસરતી ખાણ ખનીજ કચેરીએ દંડ કરી નોટિશ ફટકારી સંતોષ માન્યો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામ નજીક નર્મદાના ભાઠામાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : પૂરના પાણીમાં ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરી.

ProudOfGujarat

ભરૂચ : દહેજના રહિયાદ પાસેની જીએનએફસી ટીબીઆઇ ટુ ના હેલ્પરો વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!