Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

Share

વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં તંત્રની નજર ચુકવીને રેતી માફિયાઓ રેતી માફિયાઓ ખનન રેતી ખનન આચરી રહયા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. ભરૂચનાં શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં રેતી માફિયાઓ લોકડાઉનનો લાભ લઈ રેતી ખનન આચરી રહયા છે. શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં સરકારી બ્લોકની હરાજી થઈ ગઇ છે અને હાલમાં આ હરાજી થયેલ બ્લોકમાંથી મોટા પાયે રેતી ચોરાય રહી હોવાની આશંકા સેવાઇ રહી છે. જેના લીધે હરાજીમાં બ્લોક મેળવનારા લીઝ ધારકોને મોટું નુકસાન થઈ રહયું હોય તેમ લાગે છે અને હર હંમેશની જેમ “ધોડા છૂટયા બાદ તબેલાને તાળાં” ની જૂની થીયરીને અનુસરતી ખાણ ખનીજ કચેરીએ દંડ કરી નોટિશ ફટકારી સંતોષ માન્યો.

Advertisement

Share

Related posts

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

વડોદરાનાં માંજલપુર વિસ્તરમાં 5 વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા મોત

ProudOfGujarat

ભરૂચ : સહકારી ચૂંટણીઓ સમયસર યોજવા માટે કોંગી અગ્રણીની રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!