Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા નર્સ બહેનોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

Share

દેશભરમાં તેમજ રાજયમાં કોરોના વાઇરસ મહામારીને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યાં રાજયની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલોમાં આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફની કામગીરીને આજે ગુજરાત નર્સિંગ કાઉન્સીલનાં વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાળા એ બિરદાવી હતી.

તેમજ આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે તમામને સેનેટાઇઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં હેડ નર્સ કોરોના વોરિયર્સનું પણ કોરોના સંક્રમણને પગલે મોત થતાં તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા-વિશાલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં ચાર વ્યક્તિઓના મોત

ProudOfGujarat

ભરૂચ : ધી કુડીયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાની કામગીરી કરવાની ફરજ નગરપાલિકાને કેમ પડી ? ચાલતી લોકચર્ચા…

ProudOfGujarat

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!