Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રમિકોએ વતન વાપસી કરતા ઔધોગિક વિસ્તારમાં શ્રમિક કોલોનીઓ અને વસવાટ કરતા ઝુંપડાઓ સુમસામ બન્યા.

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે,આ ઉધોગોમાં અનેક શ્રમિકો રોજી રોટી માટે અહીંયા વસવાટ કરતાં હતાં,પરંતુ કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોની હાલત કફોડી બની હતી, શ્રમિકોએ બાદમાં વતન વાપસીની વાત પકડતા ભરૂચ જિલ્લાના દહેજ, વિલાયત, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા સહિતનાં વિસ્તારમાં આવેલ શ્રમિક કોલોનીની ઝૂંપડપટ્ટીઓ સુમસામ નજરે પડી રહી છે,એક સમયે શ્રમિકોથી ધમધમતા વિસ્તારોમાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જુના વાહનોને ભંગારમાં વેચવાનું કહેનારી સરકાર ક્યારે આવી જૂની બસો ભંગારમાં વેચશે..? : રસ્તા વચ્ચે બંધ થયેલ સરકારી બસના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે આઠમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!