Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

Share

આજરોજ દહેજ ગામમાં રહેતા અને કંપનીઓમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતા એવા પરપ્રાંતી કામદારોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલાયા સરકારનાં આદેશ મુજબ આજરોજ સવારમાં 500 જેટલા કામદારોનું મેડિકલ ચેકઅપ કરવીને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડાવનું કાર્ય દહેજ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું સાથે દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દહેજ ગામનાં સરપંચ જયદીપસિંહ રાણા તથા તલાટી રજનીભાઇ ઉપસ્થિત રહીને તમામ કામદારોને રવાના કર્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત-એસએમસીની બેદરકારી આવી સામે ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી-લોકો ના ટોળા જામ્યા…

ProudOfGujarat

સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.

ProudOfGujarat

ભરૂચ : ડૉ. આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!