Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં દહેજ ગામ વિસ્તારમાંથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલાયા.

Share

આજરોજ દહેજ ગામમાં રહેતા અને કંપનીઓમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતા એવા પરપ્રાંતી કામદારોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલાયા સરકારનાં આદેશ મુજબ આજરોજ સવારમાં 500 જેટલા કામદારોનું મેડિકલ ચેકઅપ કરવીને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડાવનું કાર્ય દહેજ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું સાથે દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દહેજ ગામનાં સરપંચ જયદીપસિંહ રાણા તથા તલાટી રજનીભાઇ ઉપસ્થિત રહીને તમામ કામદારોને રવાના કર્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલમા દશામાના વ્રતનો આજથી પ્રારંભ મહિલાઓ ભક્તિમા થશે લીન

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની નરસિંહ ટેકરી પ્રાથમિક શાળા, ડાકોરના શિક્ષક સુજયકુમાર પટેલને ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માનથી સન્માનિત કરાયા

ProudOfGujarat

છેલ્લા ૭-૮ માસ થી વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!