Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

Share

આજે બપોરે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ ટ્રેન શ્રમિકોને લઇ ઝારખંડ રવાના કરાઈ હતી, ભરૂચ જિલ્લામાંથી અનેક શ્રમજીવીઓ લોક ડાઉનની સ્થિતિમાં પોતાના વતન તરફ ફરી રહ્યા છે,ભરૂચ અને અંકલેશ્વરથી સતત શ્રમિકો માટેની ટ્રેનો તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

प्रियंका चोपड़ा को लेके सलमान खान का एक और बयान

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!