Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

Share

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે સતત બીજા દિવસે શ્રમિકો નાણાં લેવા માટે ઉમટી પડ્યા હતા, લોક ડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકોની હાલત કફોડી બની હતી. કેટલાય શ્રમિકો પાસે ટીકીટ દરનાં પણ રૂપિયા ન હોય કોંગ્રેસ પાર્ટી તેઓની પડખે આવી ઉભી હતી અને તેઓને ટીકીટ દરના 650 તેમજ 300 રૂપિયા ફૂડ પેકેટના આપ્યા હતા. કોંગ્રેસ પક્ષનાં આગેવાનો દ્વારા શ્રમિકોને રૂપિયા આપવામાં આવતા શ્રમિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી અને કોંગ્રેસ પાર્ટી તેમજ સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો શ્રમિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત-પાંડેસરા વિસ્તારની મોડી રાત્રીએ મહિલાના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગતાં ચોરને લોકોએ માર્યો…

ProudOfGujarat

અંકલેશ્વર- મોટરસાયકલ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત, અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!