Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : 1200 જેટલા શ્રમિકોને રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા..!!!

Share

ભરૂચ જિલ્લાનાં જંબુસર, હાંસોટ, વાગરા અને ભરૂચ શહેરનાં કુલ 1201 જેટલા શ્રમિકોને વિશેષ ટ્રેન મારફતે આજે બપોરે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તેઓના વતન ખાતે મોકલવામાં આવ્યા હતા.

લોક ડાઉનમાં છેલ્લા ઘણા સમયથી આ શ્રમિકોની હાલત કફોડી બની હતી અને તેઓ પોતાના વતન જવા માટે તલપાપડ થયા હતા. જે બાદ તંત્રને જાણ કરવામાં આવતા તમામ શ્રમિકોને યુ.પી નાં ગોંડા સુધી વિશેષ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

જંબુસરનાં મગણાદ ગામે શ્વાનનો ભય : હડકાયેલા શ્વાને અનેક લોકોને કરડતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ગાંધીનગરમાં આરોગ્ય તંત્રની તવાઈ, 14 વિસ્તારોમાં મચ્છરોના પોરા મળતા ત્રણ બાંધકામ સાઇટને રૂ.10 હજારનો દંડ, 10 ને નોટિસ

ProudOfGujarat

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત ડો. અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતાને પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!