Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના ફેસબુક આઈડી ઉપર એક પોસ્ટ મૂકી સરકારને આડે હાથ લીધી હતી, છોટુ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે એક તરફ લોક ડાઉનની સ્થિતિ છે તો બોજી તરફ સરકાર દ્વારા આદિવાસીઓનાં ખતેરોની માપણી પક્રિયા શરૂ કરી સરકાર તેઓના ખેતરો લૂંટવા માંગી રહી છે, ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે ગત રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી કર્મીઓ દ્વારા ૬ જેટલા ગામની જમીનોની માપણી કરવામાં આવી હતી તેવી પોસ્ટ પણ ગઇ કાલે ફેસબુક ઉપર છોટુ ભાઈ વસાવાએ મૂકી હતી ત્યારબાદ આજે વધુ એક પોસ્ટ મૂકી સરકાર સામે ખુલ્લાં આક્ષેપ કર્યા હતા.

Advertisement

Share

Related posts

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

રાજપીપલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની થઇ ગૌરવભરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!