Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ ચિંતામાં વધારો, ૬૦ થી વધુ ગામો તેમજ શહેરની ૭ થી વધુ સોસાયટીના માર્ગો સિલ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના ૨૨ જેટલા કેસો સામે આવતા તંત્રનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તેમજ શહેરના વિસ્તારોને સિલ કરવામાં આવ્યા છે. તમામ પોઝીટિવ કેસો વારા તમામ વિસ્તાર અને ગામો COVID-19 Containment Area જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિસ્તારોમાં બિન જરૂરી કામ વગર નીકળવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ભરૂચ જિલ્લામાં કુલ ૨૨ જેટલા કોરોનાના પોઝીટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ સંક્રમિત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે જે આંક ૧૨૭૨ જેમાં ૪૮ લોકોના મોત નિપજ્યા છે. તેમજ ૮૮ જેટલા લોકો રિકવર થયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી,  નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓને અપાયેલી છુટ છતાં જરૂરી સમજનાં અભાવે કારીગરો મુંઝવણમાં.

ProudOfGujarat

અમદાવાદ : મુંબઈ-દિલ્હી ફ્લાઈટ હાઈજેક મામલે બિરજુ સલ્લાને મોટી રાહત, HC એ NIA કોર્ટનો ચુકાદો રદ કર્યો, બિરજુ નિર્દોષ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!