Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસની મહામારીને લઇ સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપૂરા બ્રાહ્મણ સમાજ દ્વારા જાપ,યજ્ઞ અને દુગ્ધાભિષેકનું આયોજન કરાયું.

Share

કોરોના મહામારીએ વિશ્વ આખાને ડમડોળ કર્યું છે. મહાસંકટ ઊભો થયો છે ત્યારે આપણા પ્રધાનમંત્રી વસૂધૈવ કુટુંબકમના સુત્રને સાર્થક કરવા અને દેશને આ મહામારીથી બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ યજ્ઞમાં સોમનાથના તીર્થ પુરોહિત શ્રી સોમપૂરા બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા આ મહામારીથી બચવા જાપ,યજ્ઞ અને મહાદેવ પર દુગ્ધાભિષેકનું આયોજન કરવામાં આવ્યું. આ જાપયજ્ઞમાં સપ્તસતિ ચંડીપાઠનો મંત્રનો જાપ કરવામાં આવે છે. जयंती मंगला कारी,भद्रकाली कपालीनी । दुर्गा समा शीवाधात्री,स्वाहा सवधा नमोस्तूते ।। આ મંત્રનો જાપ કરવાથી વિશ્વમાં ફેલાયેલી મહામારીનો નાશ થાય.

Advertisement

Share

Related posts

ઝઘડીયા મુકામે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

ડૉ. સાગરે છઠ પૂજાના આ શુભ અવસર પર એક મધુર ગીત બનાવ્યું.

ProudOfGujarat

ગાંધીનગર : દહેગામ GIDC ના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!