Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસની મહામારીને લઇ સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપૂરા બ્રાહ્મણ સમાજ દ્વારા જાપ,યજ્ઞ અને દુગ્ધાભિષેકનું આયોજન કરાયું.

Share

કોરોના મહામારીએ વિશ્વ આખાને ડમડોળ કર્યું છે. મહાસંકટ ઊભો થયો છે ત્યારે આપણા પ્રધાનમંત્રી વસૂધૈવ કુટુંબકમના સુત્રને સાર્થક કરવા અને દેશને આ મહામારીથી બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ યજ્ઞમાં સોમનાથના તીર્થ પુરોહિત શ્રી સોમપૂરા બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા આ મહામારીથી બચવા જાપ,યજ્ઞ અને મહાદેવ પર દુગ્ધાભિષેકનું આયોજન કરવામાં આવ્યું. આ જાપયજ્ઞમાં સપ્તસતિ ચંડીપાઠનો મંત્રનો જાપ કરવામાં આવે છે. जयंती मंगला कारी,भद्रकाली कपालीनी । दुर्गा समा शीवाधात्री,स्वाहा सवधा नमोस्तूते ।। આ મંત્રનો જાપ કરવાથી વિશ્વમાં ફેલાયેલી મહામારીનો નાશ થાય.

Advertisement

Share

Related posts

કરજણ ભરત મુનિ હૉલ ખાતે ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા લઘુમતિ મોરચાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ કરાયુ

ProudOfGujarat

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ નરાધમ યુવાનોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ભાગી જતાં સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!