Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં રવિવારી બજાર કોરોના વાઇરસને પગલે બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો.

Share

ભરૂચ શહેરમાં કોરોના વાઇરસને પગલે લોકો સાવચેત રહે અને આ મહામારી વધુ નહીં ફેલાય તે માટે હવે રવિવારે ભરાતી રવિવારી બંધ કરવાનો આદેશ રાજય આરોગ્ય કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. દેશભરમાં તેમાં પણ દુનિયાનાં તમામ દેશોને પોતાની લપેટમાં લેનાર મહામારી કોરોના વાઇરસને પગલે દેશમાં જ નહીં પણ જીલ્લામાં જાહેર સ્થળે ભેગા નહીં થવા માટે હવે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જયારે સાંજે રાજય કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર ભરૂચ શહેરનાં કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ રવિવારી બજાર ભરાઈ છે જેમાં હજારો વેપારીઓ અને જીલ્લાનાં હજારો લોકો ખરીદી કરવા આવે છે. જયારે આ માનવથી માનવ દ્વારા ફેલાતો રોગ હોવાથી હાલ તો રાજય સરકાર દ્વારા કતોપોર દરવાજા ખાતે ભરાતી રવિવારી બજાર બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : તબીબનાં પુત્રએ NEET ની પરીક્ષામાં મેળવી આગવી સિદ્ધિ.

ProudOfGujarat

રાજપીપળા : દિવાળી આવતા બજારોમાં તેજી થતાં વેપારી અને ટેલરોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકાર પત્ર આપી ૭/૧૨ અને ૮/અ ની નકલ આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!