Proud of Gujarat
FeaturedGujaratINDIA

RBI એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાથી ખાતેદારોની ચિંતા વધી.

Share

આર.બી.આઈ.એ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતાં થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા.5 માર્ચથી 3 એપ્રિલ સુધી ખાતેદારો રૂ.50,000 જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો ભરૂચ શહેરના યસ બેંકની સાથો-સાથ અન્ય બેંકોના એટીએમમાં પણ દોડતાં થયા છે. હાલ ભરૂચ અંકલેશ્વરમાં યસ બેંકની બહાર ખાતેદારોએ કતારો માંડી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

નડીયાદ ડેરી રોડ પર વીજકાપથી પરેશાન રહીશોએ MGVCL ને આવેદન પાઠવ્યુ.

ProudOfGujarat

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

ProudOfGujarat

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વિજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે DGVCL કંપનીની ૪૦ ટીમોના ૪૦૦ વીજ કર્મીઓ હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!