Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

Share

ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરોએ આ બંધ મકાનનાં દરવાજાનું તાળું તોડી, તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 1.44 લાખની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંડવી નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : બસના કંડકટરનું ગંભીર મોત.

ProudOfGujarat

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!