Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

Share

ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરોએ આ બંધ મકાનનાં દરવાજાનું તાળું તોડી, તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 1.44 લાખની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

શિક્ષણનો વેપાર કરતા લોકોની છટકબારી માટે સરકારે FRC કમિટી બનાવી:હરેશ વસાવા,મંત્રી પ્રદેશ કોંગ્રેસ.

ProudOfGujarat

બી. એડ. કોલેજ, માંગરોલ ખાતે નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા અને નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : આજથી પ્રારંભ થનાર ધો. 10 તેમજ ધો. 12 ની બોર્ડ પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું આજથી કાઉન્ટડાઉન શરૂ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!