Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાયો,ખેડૂતો આંદોલનનાં માર્ગે-જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ આવક વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. તેમજ આગામી ૨૯ તારીખે ઝાડેશ્વરનાં નિલકંઠેશ્વર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ સંમેલન યોજી આયકર વિભાગમાં રજુઆત કરવાની તૈયારી બતાવી છે, ખેડૂતોનું જણાવવું છે કે એક ખેડૂત તરીકે તેઓને કોઈ પણ પ્રકારના વેરા ભરવામાં આવતા નથી તેમ છતાં લાખો અને કરોડોનાં વેરા ભરવાની નોટિસો આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે તે બાબત ગેર વ્યાજબી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં ભાલોદ ગામે નર્મદા નદીમાંથી પ્રેમિકાની લાશ મળ્યા બાદ પ્રેમીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાના 3 બનાવોમાં 2 વ્યક્તિના મોત, જાણો કયાં કયાં બની ઘટનાઓ..!!

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના માછસરા ગામમાં મતદાતા જાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!