Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામે આવેલ સાંઈ કૃપા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર.

Share

ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર ગામની સાંઇ કૃપા સોસાયટીમાં રહેતા દિનેશ ગૌતમ કેરીગજનાં બંધ મકાનનાં પાછલા રૂમનાં દરવાજાને તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીનાં દાગીના રોકડા રૂપિયા મળી કુલ 1,65,000 ની ચોરી કરી અન્ય બે મકાનનાં પણ તાળાં તોડવામાં આવ્યા હોવાની ફરિયાદ સી ડિવીઝન પોલીસ મથકમાં દાખલ થતાં PSI ગિરનાર તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડતી પોલીસ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના ભાજપના ઉમેદવારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતના સ્થળે વૃક્ષારોપણ કરી પોષણ માસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!