Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામનાં ઓમકારેશ્વર ફલેટનાં રૂમમાં ઉપલેટાનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Share

ભરૂચનાં ઝાડેશ્વર ગામમાં આવેલ ઓમકારેશ્વર બંગ્લોઝ અને ફલેટ આવેલા છે. અહીં મૂળ ઉપલેટાનાં ખીરસર ગામનાં રહીશ દિપેશ સામન નામનો યુવાન તેમના મિત્રો સાથે રહે છે અને ગઇકાલે રાત્રિનાં સમયે દિપેશ સામનનાં એ ફલેટમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ ધટનાની જાણ ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. જયારે પ્રાથમિક વિગતોમાં દિપેશએ દહેજની અદાણીની કંપનીમાં કામ કરે છે અને તેને કયા કારણોસર આપધાત કરી લીધો તેમાં પોલીસ તેના મિત્રોની પૂછપરછ બાદ જ ખબર પડશે. જયારે પોલીસે તેના પરિવાર જનોને જાણ કરી છે. હાલ તો સી ડિવીઝન પોલીસે આપધાત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

ProudOfGujarat

Points Related to Railways from FM’s Budget speech-2018

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!