Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે બનાવમાં બે વ્યક્તિઓનાં મોત નિપજયા.

Share

ભરૂચ નજીક નબીપુર,ચાવજ વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા ૪૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જયારે નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ખાતે ટ્રેન સામે પડતું મૂકી ૫૦ વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો.બંને બનાવ અંગેની જાણ થતા ભરૂચ રેલવે પોલીસે મૃતકોની લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને બંને મૃતકોના વાલીવારસ અંગેની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓફીસરની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરાઈ.

ProudOfGujarat

વિરમગામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ગાંઘીહોસ્પીટલ મા ડોકટરોની ખાલી જગ્યા ભરવા ,બ્લડ બેંક ચાલુ કરવા તથા મંજુર થયેલ નવર્નિમાણ બિલ્ડીંગનું કામકાજ ચાલુ કરવા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ ને લેખિત મા રજુઆત કરાઇ.

ProudOfGujarat

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના કેસોની ડ્રાઇવ તા. ૨૩/૦૨/૨૦૧૮ થી ૦૨/૦૩/૨૦૧૮ સુધી રાખવામાં આવેલ હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!