Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

Share


-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના હાજી ખાના બજાર વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાન આજ રોજ સાંજ ના સમયે અચાનક ધરાસાય થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…જાણવા મળ્યા મુજબ જર્જરિત મકાન ની બાજુ માં અન્ય એક મકાન ને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી….
ઘટના ના પગલે એક સમયે દોડધામ મચી હતી જોકે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મકાન ના કાટમાળ ને હટાવવાની કામગીરી હાથધરી હતી…અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની મૌસમ માં ભરૂચ શહેર અને જિલ્લામાં એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં મકાન ધરાસાય ની ઘટના ઓ પ્રકાશમાં આવી રહી છે તે બાબત નોટિસો આપી સંતોષ માડી રહેલા તંત્ર માટે મંથન રૂપી બની રહી છે…….

Advertisement

Share

Related posts

ભરૂચ : આશા વર્કર બહેનોનો મેડિકલ ઓફિસર સામે રોષ ભભૂકી ઉઠયો… જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચના પાદરિયા અને પણીયાદરા વચ્ચે કાર પલ્ટી ખાતા ચાર ઘાયલ

ProudOfGujarat

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!