Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુલન કાર્યક્રમ

Share

રાષ્ટ્રીય રક્તપિત્ત નિમુર્લન કાર્યક્રમ હેઠળ જિલ્લા રક્તપિત્ત કચેરી ભરૂચ જિલ્લાને સને ૨૦૧૯ સુધીમા રક્તપિત્ત મુક્ત કરવા માટે સહભાગી થવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડે આજરોજ તા.૭/૬/૧૮ ના રોજ જિલ્લા રક્તપિત્ત કચેરી ખાતે જિલ્લા રક્તપિત્ત અધિકારી ના વડાપણ હેઠળ મીટીગનુ આયોજન કરવામાં આવ્યું.

આ મીટીગમાં ડો.હીના ધ્રુવ જિલ્લા રક્તપિત્ત અધિકારી ભરૂચ દ્વારા હાજર રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓનાં વડાઓને રક્તપિત્ત રોગની નાબુદી માટે આ રોગ વિષેની માહિતી આપવામાં આવી તથા ભરૂચ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહભાગી થવા સમંતિ દર્શાવવામાં આવી.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગ્રામ પંચાયત ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૨૦ ચાલુ,બાકીમાં પાણી સુકાયા

ProudOfGujarat

રાજપીપળામાં વનબંધુ કલ્યાણ પ્રચાર-પ્રસાર-લોકજાગૃત્તિ કેળવવા નર્મદા જિલ્લાના સરપંચશ્રીઓ માટે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના ગામોમાં આયુષ્માન સભા યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!