Proud of Gujarat
FeaturedGujarat

અર્પણ ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞ સમિતિ દ્વારા સહાય અપાય…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચની નામાંકિત એવી અર્પણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવુતિઓ થાય છે. જેના એક ભાગ રૂપે અર્પણ ફાઉન્ડેશનના કર્તા-હર્તાઓએ સેવાયજ્ઞ સમિતિને વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સહાય કરી હતી.જેમાં મસાલા ,અનાજ,અને રૂપિયા ૮૦૦૦ના ચેકનો સમાવેશ થાય છે.અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અને ગરીબોને જમણ અને અન્ય સેવાઓ મફતમાં આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

અમદાવાદ : નોકરીયાત અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર

ProudOfGujarat

ભરૂચ બાવા રેહાન દરગાહની જમીન પર અનઅધિકૃત બાંધકામ ચાલતું અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઇ રજૂઆત..!!

ProudOfGujarat

અવધ યુટોપિયામાંથી પ્રેસ અને પોલીસના નામે રોફ જમાવતો વલસાડનો ઇન્ટિરીયર ડેકોરેટર પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!