Proud of Gujarat
FeaturedGujarat

લોક અદાલતનું આયોજન…

Share

ગુજરાતના ન્યાયાલય તેમજ ભરૂચ ન્યાયાલયના સહયોગથી તારીખ ૯-૩-૨૦૧૯ના શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દીવાની,ફોજદારી કેસો ઉપરાંત વાહન અકસ્માતના વળતર અને DGVCL વગેરેના પ્રિ-લીટીગેશનના કેસો મુકવામાં આવશે.આ લોક અદાલતનો લાભ મોટી સંખ્યામાં લોકો લે તેવી અપીલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા : છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

આકાશી યુદ્ધના એવા ઉત્તરાયણનો પર્વ જામશે ખરું….?

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ રીપેર કરવા લોકમાંગ ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!