Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલી સૂર્યા લાઈફ સાયન્સ માં વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના ના પગલે કંપની સંચાલકો એ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડો દોડી આવી ગણતરી ની મોનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કરણ વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ પાસે આવેલ જનરેટર ચાલુ કર્યું હતું જેમાં ઓવર હિટિંગ થતા શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના ટ્યુશન ક્લાસીસ સંચાલકોની ફાયર એન.ઓ.સી માટે પાલિકા પ્રમુખને રજૂઆત.

ProudOfGujarat

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

ProudOfGujarat

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા રૂપાણી ઇઝરાયેલના સ્ટાર્ટઅપ સેન્ટરની મુલાકાતેઃ ફળફળાદિમાં જીવાત નિયંત્રણ માટે કેમિકલ સ્પ્રેના ઓછા વપરાશની ઇનોવેટિવ ટેકનોલોજી માટે એમઓયુ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!