Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

Share

ભરૂચ નગરના સોનેરી મહેલથી ચકલા તરફ જવાના મુખ્ય રસ્તા પર આવતા ભોઇવાડ વિસ્તારમાં નગરપાલિકાએ વચ્ચોવચ ખાડા પાડી દીધા છે.ભૂગર્ભ ગટર યોજના અંગે આ રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા.પરંતુ ગટર-ભુંગળા નખાય ગયા પછી કોન્ટ્રાક્ટરોએ રસ્તો સમતલ ન કરતા માત્ર માટીનું પુરાણ કરતા સમસ્યાઓ સર્જાય છે.રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનો સંભાળીને લઈ જવા પડે છે.જ્યારે પાણી ખાડામાં ભરાતા નર્કાગાર સમાન પરિસ્થિતિનું સર્જન થયું છે.નગરપાલિકા તંત્ર દ્વારા આવા ખાડાઓ અંગે લાંબા સમયથી કોઈ કામગીરી ન કરાતાં લોકોમાં રોષની લાગણી જણાઈ રહી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરની શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ની કેમિકલ એન્જીનીયરીંગ બ્રાંચને એનબીએ દ્વારા એક્રીડીએશન પ્રાપ્ત થતા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

94.3 MYFM અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ’ એનાયત થયો

ProudOfGujarat

મોરબીના જેતપર ગામે તસ્કર ટોળકીના ધામા, ત્રણ મકાનમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!