Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?

Share

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળતા પ્રારંભમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડી શોકાંજલિ અર્પવામાં આવી હતી.આ તબક્કે વિરોધ પક્ષના કોંગ્રેસ પાર્ટીના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ દરખાસ્ત મૂકી હતી કે શહીદોની યાદમાં સ્મારક તૈયાર કરવામાં આવે.જે સ્મારક પાંચબત્તી,સોનેરી મહેલ જતા મોતીભાઈ વિણની સામે ગોબિયન વોલ કે જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી તેની નજીક શહીદ સ્મારક બને તે ખૂબ જરૂરી છે.આ અંગે પણ સભામાં રકઝક થઈ હતી.શહીદોના સ્મારક તૈયાર કરવા અંગે સૌ તૈયાર હતા પરંતુ કઈ જગ્યાએ તૈયાર કરવું કઈ જગ્યાએ સ્મારક બનાવવું તે અંગે વાદ-વિવાદ થતાં આખરે આ અંગે પણ સમિતિ બનાવાય હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ નજીક ટ્રકની અડફેટે આવી જતાં સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું.

ProudOfGujarat

ઝારખંડ ની ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ વરૂણ એરોન સંભાળશે કેપ્ટનની પદવી

ProudOfGujarat

ખેડા તાલુકાના નાયકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલ યુવાનને કારે ટક્કર મારતા મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!