Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?

Share

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળતા પ્રારંભમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડી શોકાંજલિ અર્પવામાં આવી હતી.આ તબક્કે વિરોધ પક્ષના કોંગ્રેસ પાર્ટીના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ દરખાસ્ત મૂકી હતી કે શહીદોની યાદમાં સ્મારક તૈયાર કરવામાં આવે.જે સ્મારક પાંચબત્તી,સોનેરી મહેલ જતા મોતીભાઈ વિણની સામે ગોબિયન વોલ કે જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી તેની નજીક શહીદ સ્મારક બને તે ખૂબ જરૂરી છે.આ અંગે પણ સભામાં રકઝક થઈ હતી.શહીદોના સ્મારક તૈયાર કરવા અંગે સૌ તૈયાર હતા પરંતુ કઈ જગ્યાએ તૈયાર કરવું કઈ જગ્યાએ સ્મારક બનાવવું તે અંગે વાદ-વિવાદ થતાં આખરે આ અંગે પણ સમિતિ બનાવાય હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે પ્રચાર બાબતે યુવકને માર માર્યો.

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલમાં વિશ્વ એઇડસ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!