Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

Share

તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે  આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી મકાન નંબર ડી-૧૧ માં રહેતા હરીશ પ્રેમાભાઈ ચૌધરી કોઈ પણ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વર્ષની હ્રદયસ્પર્શી તસ્વીર, હીરાબાને 100 વર્ષ પૂર્ણ, દીકરા નરેન્દ્રની ચરણવંદના.

ProudOfGujarat

નેત્રંગના દિવ્યાંગ કાર્યકર્તા બ્રિજેશ પટેલની કામગીરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે બિરદાવી

ProudOfGujarat

લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે આમોદ તાલુકામાં વિવિધ સ્થળો પર આમોદ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!