Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

Share

તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે  આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી મકાન નંબર ડી-૧૧ માં રહેતા હરીશ પ્રેમાભાઈ ચૌધરી કોઈ પણ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ધ્રાંગધ્રામાં યુવતીને ભગાડી જવા બાબતે 3 વાહનો સળગાવાયાં: બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ATM તોડી ચોરીનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નર્મદા મેટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડતી આર.આર.સેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!