Proud of Gujarat
FeaturedGujarat

શુકલતીર્થ ગામ ગંદકીથી ખદબદયું જાણો કેમ અને કેવી રીતે?

Share

સમગ્ર રાજ્યમાં સીઝનલ ફ્લૂ અને સ્વાઈન ફ્લૂનો વાવડ જણાઈ રહ્યો છે.ત્યારે શુકલતીર્થ ગામમાં સીઝનલ ફ્લુ અને સ્વાઇન ફ્લૂ જેવા રોગો ફેલાય તેવી સંભાવના જણાઈ રહી છે.મચ્છર અને પાણીજન્ય રોગો ફેલાય તે પહેલા ગામની મધ્યમાં આવેલું લુહારયુ ગામ તળાવની સાફ-સફાઈ કરાઈ તે ખૂબ જરૂરી છે.થોડા સમય પહેલા જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત અને ગામની મુલાકાત લઇ કેટલાક સૂચનો કર્યા હતા.પાણીજન્ય,હવાજન્ય,રોગચાળો વકરે તે પહેલા દવાનો છંટકાવ તેમજ ફોગિંગ મશીનથી મચ્છરના ઉપદ્રવને નાથવા યોગ્ય પગલા ભરાય તેવી તાકીદ કરવામાં આવી હતી.ગામની મધ્યમાં આવેલું લુહારયુ તળાવ પાણીનો નિકાલ તેમજ સંગ્રહ માટે પણ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ તંત્ર દ્વારા તમામ સૂચનાઓની અવગણના કરવામાં આવી રહી છે તે અંગે યોગ્ય પગલાં ભરવા માંગ ઉભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : તંત્ર નહિ સ્મશાન સાબિતી આપે છે, કોવિડ પ્રોટોકોલથી મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત, અત્યાર સુધીનો આંકડો ૬૦૦ ને પાર..!!

ProudOfGujarat

વાલિયા તાલુકાના સેવડ ગામની નવી વસાહતમાં દીપડાએ વાછરડીનું શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામનાં રેવન્યુ તલાટી 2000 ની લાંચ લેતા ભરૂચ એસીબી એ ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!