Proud of Gujarat
FeaturedGujarat

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

Share

ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ ચાર રસ્તા ચકલા,કતોપોર બજાર,દાંડિયા બજાર વગેરે વિસ્તારમાં આવેલ અનાજ-કરિયાણાની દુકાનો બંધ રહી હતી અને વ્યાપારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે અનાજ-કરિયાણા એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ પંથકમાં અનાજ કરિયાણાની દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં AMTS બસ ચાલકે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

ProudOfGujarat

કાલોલ પંથકમાં બેફામ રેતખનનથી સ્થાનિકો પરેશાન.તંત્ર કાર્યવાહી કરવા નિષ્ફળ?

ProudOfGujarat

ઘરફોડ ચોરીનો ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!