Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના વ્યાપારીઓએ પુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી…

Share

ભરૂચ નગરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ રંગઉપવન શોપિંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓએ આજરોજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ત્રણે શોપિંગ સેન્ટરો બંધ થતાં પાંચબત્તી વિસ્તારમાં આજરોજ ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વેપારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે.

Advertisement


Share

Related posts

વડોદરા : શિવરાત્રીએ સૂવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનાં લોકાર્પણને લઈ સુરસાગર તળાવની સફાઇ કરાઇ.

ProudOfGujarat

ગાડીઓ માટે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા વેપારીઓ સામે થશે કાર્યવાહી, પોલીસની વધુ એક મોહીમ

ProudOfGujarat

5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!