Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના વ્યાપારીઓએ પુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી…

Share

ભરૂચ નગરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ રંગઉપવન શોપિંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓએ આજરોજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ત્રણે શોપિંગ સેન્ટરો બંધ થતાં પાંચબત્તી વિસ્તારમાં આજરોજ ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વેપારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે.

Advertisement


Share

Related posts

હાંસોટ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

હેડ ક્લાર્ક પેપર લીક મામલે 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર…

ProudOfGujarat

ગોધરા : ખાડી ફળીયા વિસ્તારમાં જયાં રસ્તો બંધ કરવો જોઇએ તેના બદલે અન્ય રસ્તો બંધ કરાતા ગણગણાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!