Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.

Share

વાગરા તલુકાના રહિયાદ ગામે રહેતા જમીન વિહોણા ખેડુતો ધ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આજથી નવ વર્ષ પૂર્વે ઉધોગોમાટે તેઓની જમીન સંપાદન કરવામાં આવી હતી. છતા આજ દિન સુધી ખેડુત પરિવારજના લોકોને નોકરી આપવામાં આવી નથી. આ ઉપરાંત જી.એન.એફ.સી ના રહીયાદ પ્લાનટમાં ફરજ બજવતા લેન્ડ લુર્ઝરસ કર્મચારીઓ અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જી.એન.એફ.સી કંપની લેન્ડ લુર્ઝર્સ ના વારસાદારોની ભરતી ન કરતી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવેતો તારીખ ૯ એપ્રિલથી રસ્તા રોકો આંદોલનો ની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા.

ProudOfGujarat

ઝધડીયા પો.સટે.ના મારામારીના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

વાંકલ : ગાંધીનગરથી તપાસ માટે આવેલ FRL ની ટીમે વાંકલ સસ્તા અનાજની દુકાનમાંથી પ્લાસ્ટિકના ચોખા અંગે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!