Proud of Gujarat
GujaratFeaturedINDIA

વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું

Share

વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા
ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું
ભરૂચ
ભરૂચ નગરના વેજલપુર ના આદિવાસી વિસ્તાર ની સમસ્યા અંગે સતીશ વસાવાની આગેવાનીમાં જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવાયું છે કે વેજલપુરના બહુચરાજી ઓવારા હનુમાનજી મન્દિર ચોક અને અન્ય વિસ્તારોમાં ૫૦૦૦ કરતા વધુ આદિવાસીઓ વસવાટ કરી રહ્યા છે પરંતુ કોઈ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી પૌષ્ટિક આહાર અને શિક્ષણ ની સુવિધાઓનો અભાવ છે આંગણવાડી દૂર છે અગાઉ એવું બન્યું હતું કે બે છોકરા ગુમ થયા હતા જે પેકી એક છોકરો એક દિવસ બાદ અને બીજો છોકરો અડધા દિવસ બાદ પરત આવ્યો હતો આ વિસ્તારમાં કુપોશણ ની સમસ્યા જણાઈ રહી છે આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આવેદન પત્ર પાઠવીએ છીએ અને આડીવાદીઓના પ્રશ્નો ના નિરાકરણ અંગે વિનતી કરીએ છીએ એમ આવેદન પત્ર માં જણાવાયું છે

Advertisement

Share

Related posts

તા. ૨૫ મી એ નર્મદા જિલ્‍લાનો જિલ્લાકક્ષાનો “સ્વાગત ઓનલાઇન” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

ભરૂચ ના લાહોરી ગોડાઉન નજીક આવેલ નવી વસાહત વિસ્તારના એક મકાન માંથી માતા અને બાળક નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ લાખોનાં પ્રોહિબિશનનાં મુદ્દામાલનો એક આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!