Proud of Gujarat
FeaturedGujaratINDIA

જી.પી.સી.બી ગાંધી નગર દ્રારા વિજીલયન્સ ઓફીસરની ઝોન વાઈઝ પોસ્ટ રદ

Share

 

દક્ષિણ ગુજરાત ઝોનના વીજીલયન્સ ઓફિસરની ગાંધીનગર બદલી

Advertisement

વ્યાપક ભ્રષ્ટ્રાચાર ની ફરીયાદો બાદ વડી કચેરી નો નિર્યણ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા લેવાયેલા એક મોટા અને મહત્વના નિર્યણમા ઝોન વાઈઝ વીજીલયન્સ કમિશનર ની પોસ્ટ જ રદ કરી સીધા ગાંધીનગર વડી કચેરી ના દસ્તક લઈ લેવાય છે. ગુજરાતની ઔધોગીક વસાહતોમા પ્રદુષણ ની ઉપર દેખરેખ રાખવા માટે વીજીલયન્સ ઓફિસરની ચાર ઝોન માટેની પોસ્ટ ઉભી કરી હતી. પરાંતુ ઝોન માટેની પોસ્ટ ઉભી કરી હતી. પરંતુ ઝોનવાઈસ આ પદવીઓ પર અને એમા પણ ખાસ કરીને દક્ષિણ દક્ષિણ ઝોનમા વીજીલયન્સ કચેરી દ્રારા હોદ્દાઓનો ઉપયોગ ઉધોગોનુ નાક દબાવીને ભ્રષ્ટ્રાચાર માટે કરાતો હોવાની વ્યાપક ફરિયાદો ગાંધીનગર વડી કચેરી ના ધ્યાન પર આવી હતી. એને લઈને તાત્કાલિક અસરથી દક્ષિણ ગુજરાત ઝોનના વિજીલયન્સ ઓફીસર એ.જી પટેલ ની બદલી ગાંધીનગર ખાતે કરી દીધી છે અને હવે ગાંધીનગર જી.પી.સી.બી ના નિર્યણાથી ભ્રષ્ટ્રાચાર ઘટશે. એની ઉધોગોનુ માનવુ છે. જો કે પ્રદુષણ ની માત્રા પર અંકુશ આવશે કે નહી આવનાર સમય જ જણાવી શકે હાલ તો આ નિર્યણ ના પગલે ઓફિસર્સ અને અન્ય અધિકારી ઓના ભ્રષ્ટ્રાચાર નો ભોગ બનેલા ઉધોગપતિઓ આનંદની લાગણી જોવા મળી રહી છે.


Share

Related posts

પ્રાથમિક શાળા પાનોલીની વિદ્યાર્થીની એ ચિત્રકળા વિભાગમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

ProudOfGujarat

156 માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક દ્વારા ચૂંટણી અધિકારીની મંજૂરી વિના પ્રચારમાં વપરાતા 5 જેટલા વાહનો પકડયા.

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!