Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાધના વિધાલય ખાતે પતંગ ચગાવવા અંગે સુચનાઓ અપાઈ

Share

 

ગત વર્ષોમા ભરૂચ જિલ્લામા ઉત્ત્રાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવા જતા પતંગ ચગાવનાર વીજ વાયર ને અડી જતા અકસ્માત સર્જાયો હોવાના બનાવો બન્યા છે. ત્યારે સાધના વિધાલય ખાતે વીજ વાયર થી બચીને પતંગ ચગાવવા અંગે ની માર્ગદર્શન વિધાર્થીઓ ને આપવામા આવ્યુ હતુ. ડી.જી.વી.સી.એલ એટલે કે વીજ કંપની ના અમલદારો જે.કે પટેલ, સુનિલ વસાવા, બી.એ પંચાલ એ વીધાર્થીઓને પતંગ ચગાવતા સમયે વીજ વાયર થી દુર રહેવા માર્ગ દર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે સાધના સ્કુલ ના આચાર્ય ભદ્રેશ લિંમ્બચયા તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

લાખોની ચલણી નોટો સાથે એક ની ધરપકડ… જાણો ક્યાં

ProudOfGujarat

ભરૂચ : વાગરા પાસે રહિયાદ ખાતે લેન્ડલુઝર દ્વારા આંદોલન, ઉધોગોને પાણી પૂરું પાડતી કોમન યુટીલિટી તળાવના ગેટ ખાતે સ્થાનિક લેન્ડલુઝરને રોજગારી ન મળતા આંદોલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!