Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાચબાની અંતિમ યાત્રા યોજી

Share

તંત્ર ને જગારવાનો પ્રયાસ કરાયો. જાણો કેવી રીતે…….

Advertisement

ભરૂચ નગરના હેરીટેજ મા સમાવેશ પામેલ રતન તળાવના પાણી મા વિચરતા અલભય પ્રજાતીના કાચબાઓનુ ઉપરા-છાપરી મોત થતા સ્થાનિક રહિશો દ્રારા અનોખી રીતે વિરોધ કરવામા આવ્યો હતો. આ અગાઉ સ્થાનિક રહિશોએ કાચબાઓના મોત અંગે ધરણા કરયા,આવેદન પત્ર પાઠવ્યા, રેલીઓ યોજી તેમ છતા તંત્ર ની આંખ ના ઉગડતા છેવતે રહીશો દ્રારા કાચાબનુ મોત નિપજતા તેણી અંતીમ યાત્રા યોજવામા આવી હતી. અણે તેમ કરીને તંત્ર ને જગારવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.


Share

Related posts

ગોધરા સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી..જાણો.

ProudOfGujarat

કચ્છના છસરા ગામમાં કુંભાર અને આહિર સમાજ વચ્ચે ભાલાથી ખેલાયું લોહિયાળ ધિંગાણું: 6 યુવાનની હત્યા

ProudOfGujarat

ભરૂચ શહેરમાં વધુ બે લોકો કોરોના વાયરસ સ્થિતિ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે જેમાં હાલ ભરૂચ જિલ્લામાં બહારથી આવીને સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 59 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!