Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ઉમરાજ ગ્રામ પંચાયત ની હદ માં આવતી ચાર સોસાયટીના રહીશોએ રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી…

Share

 

આજ રોજ ભરૂચ ના ઉમરાજ નજીક આવેલ અર્બુદાનગર ૧ અર્બુદાનગર ૨ વેદાંત સોસાયટી તથા આરાધના સોસાયટીના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો..રહીશોએ જણાવ્યું હતું કે વરસાદી પાણી તેમજ ઘર વપરાશના પાણીના નિકાલ અંગે તેનોએ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે..
અવાર નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જે બાબતોને ધ્યાન માં રાખી આજ રોજ ચાર સોસાયટીના મોટી સંખ્યામાં ભેગા થયેલા રહીશોએ જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..સાથે જ રહીશોએ ચીમકી ઉચ્ચારી હતી જો તેઓની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહિ આવે તો આગામી સમય માં પણ રેલી યોજી વિરોધ પ્રદશન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું..

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા મા રોગચાળો અટકાવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા…?

ProudOfGujarat

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મુંબઈની કંપની સાથે કોપર સ્ક્રેપના વેપારીએ 11 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!