Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

Share

હાલ શિત લહર ચાલી રહી છે ત્યારે માનવીઓ ઠંડીના પગલે ઠુઠવાઇ રહ્યા છે ત્યારે ભક્તોની પ્રભુ માટે હેત ભર્યા ભાવ અવતા પ્રભુને પણ ગરમ કપડાના વાઘા ધારણ કરાવ્યા હતા.ભરૂચ નગરના સ્વામીનરાયણ ના મંદિર અને અન્ય મંદિરો ખાતે પણ ભક્તોએ ભગવાન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી…

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહુર્ત યોજાયુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક : બે સ્થળે ચોરીની ઘટનાને અપાયો અંજામ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

બોર્ડની પરીક્ષાઓ દરમિયાન નર્મદા જિલ્લામાં એસ.ટી.બસો નિયમિત દોડે તે માટે રાજપીપળાના જાગૃત પત્રકારો દ્વારા ડેપો મેનેજરને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!