Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો..

Share

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર એવા રાજેશ ગોહિલ ની હત્યા અંગે જાત જાતની શંકા સેવાઇ રહી છે ત્યારે આ બનાવ હત્યા નો છે કે અન્ય કારણે મોત નિપજ્યુ છે તે અંગે તપાસ કરવા રાજેશ ગોહિલ ના પરિવાર જનો દ્વારા આવેદન પત્ર પાઠવવા માં આવ્યુ હતુ પરંતુ તેમ છતા પોલીસ તંત્ર દ્વારા કરાતી કામગીરી અંગે પરિવાર જનો ને સંતોષ ન થતા સ્વર્ગીય રાજેશ ગોહિલ ના ભાઇ વસંત ગોહિલ અને તેમના સુભેચ્છકો એ ધરણા કરવાનું આયોજન કર્યુ હતુ પરંતુ પરવાનગી ન મળતા તેમના નિવાસ સ્થાને ધરણા કરી પોલીસ તંત્ર વિરુધ્ધ રોષ જાહેર કર્યો હતો આ બનાવ અંગે નિષ્પક તપાસ થાય તે અંગે માંગ થઇ રહી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના આરોગ્ય તપાસમાં બહાર આવ્યા બાદ જિલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે જ્યારે જિલ્લામાં કુલ ચાર મોત હમણાં સુધીમાં થયા છે.

ProudOfGujarat

માતા પિતા ની લાડલી દિકરી ને ભણાવવી છે..જીવન માં કરવું છે ગણું બધું પણ તંત્ર નો સહકાર નથી- જાણોભરૂચ જીલ્લા ના વિકલાંગ જોષી દંપતી ને જે આજે લાચાર બન્યો છે તંત્ર ના પાપે…પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો જેથી તેઓને તંત્ર ની મદદ મળી શકે….!!!!!

ProudOfGujarat

રાજપીપલામાં હેલ્પ ગ્રુપ અને વન વિભાગે ઉત્તરાયણના દિવસે 10 જેટલા કબુતરોના જીવ બચાવ્યા,એક નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!