Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં “ભૂખ્યાને ભોજન” નિઃશુલ્ક સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદો.

Share

અંકલેશ્વર શહેરમાં તા. 7/12/2018ના રોજથી ભૂખ્યાને ભોજનના પ્રોજેક્ટથી ભૂખ્યા લોકોને નિ:શુલ્ક ભોજન આપવાની સેવા પ્રીત મ્યુઝિક તેમજ ગુજરાતનું ભાવિ અખબાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળેલ છે.

આ પ્રસંગે અંકલેશ્વર ખાતેના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, કામદાર સમાજના આગેવાન ડી.સી.સોલંકી, અતુલ મુલાણી, રફીક મોગલ, ભાવસિંગ વસાવા, માંગીલાલ રાવલ તેમજ મીડિયાના મિત્રો સાથે મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય કર્મીઓનો કાળી પટ્ટી પહેરી સરકાર સામે દેખાવો કર્યો

ProudOfGujarat

ગોધરા તાલુકાના કેવડીયા ગામે આંખના તપાસ કેમ્પનું આયોજન

ProudOfGujarat

ભરૂચમાં જીલ્લા કક્ષાનો ૨૬ મી જાન્યુઆરી ધ્વજવંદન પ્રોગ્રામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!