Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

Share

 

વિરમગામ શહેરના સથવારા ના નવાપરા વિસ્તારમાં રહેતા કનુભાઇ દયારામ ચૌહાણ ઉ.વ 45 રહે.વિરમગામ નાઓ ગત રોજ સાંજે પોતાના ઘરે કેરોસીન છાંટીને આગ લાગતાં દાઝી ગયેલ આઘેડ ને પ્રાથમિક સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમા ખસેડાયા હતા જ્યારે વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યા આજરોજ સીવીલ હોસ્પીટલમાં આઘેડ ને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ અકસ્માત ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકામાં કુણ નદી પર આવેલ વેન્ટેડ ડીપ પર પુલ બનાવવાની કામગીરીને ધ્યાને રાખી અવર-જવર 15 મી નવેમ્બર, 2020 સુધી પ્રતિબંધિત વૈક્લ્પિક રસ્તાઓ જાહેર કરાયા.

ProudOfGujarat

અલ્યા હાઉ આમ ન હોય..! પર્યાવરણની જાગૃતિ માટે ભરૂચ નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલે લગાવેલા બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યા..વાંચીને શોધો ખામી..!!

ProudOfGujarat

ગૂગલને પણ ચઢ્યો વર્લ્ડ કપનો રંગ, શરૂઆતના દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!