Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

Share

ભરૂચ નગર ખાતે મિલકત વેરો વસુલ કરવા અંગે ભરૂચ નગરપાલિકાએ કડક નીતિ અપનાવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સપાટો બોલાવતા રૂપિયા ૧ લાખ કરતા વધુ મિલકત વેરો બાકી હોય તેવી ૫ જેટલી મિલ્કતને સીલ કરી દેવામાં આવી હતી. જેમાં ૨ દુકાન નર્મદા માર્કેટની તેમજ ૩ મિલકત રૂત્વા પેલેસના રહેણાંક મકાનનો સમાવેશ થાય છે. જે પણ મિલકતને સીલ કરવામાં આવી છે તેની હવે હરાજીની પક્રિયા કરવામાં આવશે. જોકે હજી પણ આ મિલકતના માલિકો ૧૫ દિવસમાં વ્યાજ પેન્લટી સાથે વેરો ભરી શકે તેવો વિકલ્પ ખુલ્લો હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવાની વરણી.

ProudOfGujarat

અંકલેશ્વર- કોસમડી ગામે પ્રાથમિક સ્કૂલમાં મારામારીનો બનાવ, 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!