Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરમાં મિલકત વેરા વસુલવાની કડક કાર્યવાહી શરૂ. રૂપિયા ૧ લાખ કરતા વધુનો વેરો બાકી હોવાથી મિલકતો કરાઈ સીલ.

Share

ભરૂચ નગર ખાતે મિલકત વેરો વસુલ કરવા અંગે ભરૂચ નગરપાલિકાએ કડક નીતિ અપનાવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સપાટો બોલાવતા રૂપિયા ૧ લાખ કરતા વધુ મિલકત વેરો બાકી હોય તેવી ૫ જેટલી મિલ્કતને સીલ કરી દેવામાં આવી હતી. જેમાં ૨ દુકાન નર્મદા માર્કેટની તેમજ ૩ મિલકત રૂત્વા પેલેસના રહેણાંક મકાનનો સમાવેશ થાય છે. જે પણ મિલકતને સીલ કરવામાં આવી છે તેની હવે હરાજીની પક્રિયા કરવામાં આવશે. જોકે હજી પણ આ મિલકતના માલિકો ૧૫ દિવસમાં વ્યાજ પેન્લટી સાથે વેરો ભરી શકે તેવો વિકલ્પ ખુલ્લો હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લીંબડી : ચુડા રેલવે સ્ટેશનનાં ફાટક સાથે કપાસ ભરેલું આઇસર ધડાકાભેર પટકાતા અકસ્માત સર્જાયો

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ સેવા સદન ખાતેથી મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!