Proud of Gujarat
GujaratFeaturedINDIA

મનુબરના યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું. મોત થવાનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે.

Share

ભરૂચ. તા. 2/12/2018

ભરૂચ તાલુકાના મનુબર ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા એક યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ગત રાત્રીના સમયે બનેલ આ ઘટના અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત જોતા મનુબર નવી નગરી વિસ્તારમાં શૈલેસ ઠાકોર વસાવા બેભાન અવસ્થામાં ગત રાત્રીના 10.30 કલાકે નવી નગરી પાસે મળી આવ્યા હતા. તેમની આ પરિસ્થિતિ જોતા મિત્રોએ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જેથી એમ્બ્યુલન્સ આવી જતા શૈલેસ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તબીબીઓ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1163 પર પહોંચી.

ProudOfGujarat

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષી ભરૂચ ખાતે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સ્થળ નિરીક્ષક કરીને સમીક્ષા બેઠક યોજી.

ProudOfGujarat

નર્મદા કેનાલમાં પાણી મુદ્દે ઉંડવા ગામની મહિલાઓ રસ્તે ઉતરી,થાળીઓ ખખડાવી વિરોધ નોંધાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!