Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીઇબીની બેદરકારીના પગલે રતનગનર વિસ્તારમાં 2 ગાયોનું નીપજ્યું મોત.

Share

વીજ કરંટના પગલે મોત નિપજતા જીઇબી તંત્ર સામે લોકોનો પીટકાર.

ભરૂચ. તા. 2/12/2018

Advertisement

ભરૂચ નગરના ફલશ્રુતિનગર વિસ્તારમાં આવેલ રતનનગર પાસે 2 ગાયોના વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા. ગાયોને મૃત હાલતમાં જોતા અને નજીકમાં જીવંત વાયર હોવાથી લોકોએ જીઇબી તંત્રને જાણ કરી હતી.

આજરોજ વહેલી સવારના સમયે રતનનગર વિસ્તારમાં આવેલ કચરામાં 2 ગાયો ફરી રહી હતી તે સમયે અચાનક વીજ કરંટ લાગતા બન્ને ગાયોના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ ઘટનાના પગલે જીઇબીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાયોના પોસ્ટમોર્ટમ બાદ કંઈ રોટ અને ક્યાં કારણોસર મોત નિપજ્યા તે અંગેની સંપૂર્ણ વિગત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવે તેવી સંભાવના છે. તે સાથે આ બનાવ અંગે જીઇબી તંત્ર સામે ફરિયાદ પણ નોંધાઇ તેવી શકયતા નકારી શકાતી નથી.


Share

Related posts

ભરૂચ : ભાડભુતનાં સરપંચ સરોજ ટંડેલ અને જિલ્લા બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ પ્રવીણ ટંડેલે પક્ષમાંથી રાજીનામુ આપ્યું.

ProudOfGujarat

ધરમપુરની વનરાજ કૉલેજને એમ.એ. સોસીયોલોજીનું અનુસ્‍નાતક કેન્‍દ્ર મળ્‍યું..

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક માં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસ ના રહીશો ના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!