Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કેલોદ ગામ વિસ્તારમાં માટીનું ખોદકામ કરવાથી ખેડૂતોને નુકશાન થવાની સંભાવનાના પગલે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના ઉપક્રમે ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં માટી ખોદકામના પગલે થતાં ખેડૂતોના નુકસાન અંગે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કેલોદના ખેડૂતો દ્વારા ૭૨૪ સર્વે નંબરની જમીનનો ખેડૂતો ખેતી તરીકે વર્ષોથી ઉપયોગ કરતા હોય તેમજ એક્સપ્રેસ હાઈવેના બાંધકામ અંગે સાગર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માટી ખોદી લઈ જવાની પરવાનગી આપેલ છે. આ સમગ્ર બાબત ખોટી હોવાનું તેમજ ખેડૂતોને મોટા પાયે નુકશાન થતું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ૩ પોલીસ કોનસ્ટેબલોને વડોદરા રેન્જ આઇ.જી. દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

શ્વાન માટે અનોખી સેવા : ભરૂચના યુવાનોએ શહેરના તમામ શ્વાનને દત્તક લેવાનો કર્યો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!