Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

Share

આજરોજ બપોરના સમયે નારાયણરાવ વસંતરાવ ગોઠ જેઓ કોઈ કામ અર્થે ભરૂચના લિંક રોડ સ્થિત એસ.બી.આઈ. બેન્ક ખાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ પાસેની થેલીમાં રહેલ 3 લાખ જેટલા રોકડાં રૂપિયાની નઝર ચૂકવી ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેની જાણ નારાયણરાવને તથા તેઓએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડીયાદ : કઠલાલ નગરપાલિકા ટાઉન હોલમાં જિલ્લા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચમાં આવેલ સાધના વિદ્યાલય ખાતે સાયન્સ વિભાગ બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનું કહેવાતા ઉઠયાં વિરોધનાં સુર, જાણો વધુ.

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉન છતાં પણ ઘરની બહાર રખડતાં લોકો પર ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!