Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકના દાંડિયા બજાર સ્થિત વડતાલ સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની તારીખ ૮-૫-૧૯ થી ૧૪-૫-૧૯ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે મુજબ ગતરોજ તારીખ ૧૦-૫-૧૯ના રોજ ભરૂચ મહિલા સતસંગ મંડળ દ્વારા મહિલા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાટય, સાંસ્કૃતિક ફોક ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના કરા ગામે વિદેશી દારૂ સાથે બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પુરનું સંકટ, નગરમાં પાણી ઘુસતા વેપારીઓને અને ગરીબોને પારાવાર આર્થિક નુકશાન.

ProudOfGujarat

સાંસદ તમારે દ્વાર – કેન્દ્રમાં મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!